ASHOK MARTIN MINISTRIES

Daily Bread (Gujarati)

તમારી સેવાને ઉચ્ચ બનાવો

*તમારી સેવાને ઉચ્ચ બનાવો* `“હવે, જે લોકો યહૂદી નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ.”રોમનો ૧૧:૧૩` જ્યારે તમે તમારી સેવાને ઉચ્ચ બનાવો છો ત્યારે તમે સારા અને વિશ્વાસુ સેવક બનો છો. જ્યારે તમે તમારા […]

તમારી સેવાને ઉચ્ચ બનાવો Read More »

તમારા બોલાવવાનું સન્માન

*તમારા બોલાવવાનું સન્માન* `”પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે પરમેશ્વર સંબંધિત બાબતોમાં લોકો વતી પરમેશ્વર સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે….કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ પરમેશ્વરે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી

તમારા બોલાવવાનું સન્માન Read More »

તમે નાના નથી!

*તમે નાના નથી!* `પછી મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, “આ લખ: હવેથી પ્રભુમાં મૃત્યુ પામેલા લોકોને ધન્ય છે.” “હા,” આત્મા કહે છે, “તેઓ તેમના શ્રમથી આરામ કરશે, કારણ કે તેમના કાર્યો તેમની પાછળ આવશે.” દર્શન ૧૪:૧૩ NIV અનુસાર` પરમેશ્વરના સેવક બનવું એ માણસોની દુનિયામાં સૌથી પ્રખ્યાત પદ સંભાળવા કરતાં વધુ મૂલ્યવાન છે. દુનિયાની બધી નોકરીઓમાં

તમે નાના નથી! Read More »

તમારી મહેનત વ્યર્થ નથી

*તમારી મહેનત વ્યર્થ નથી* `મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.”1 કરિંથ 15:58` તમારી મહેનત વ્યર્થ નથી. ક્યારેક, એવું લાગી શકે કે આ વ્યર્થ છે. તમે પ્રભુના કાર્યમાં અને

તમારી મહેનત વ્યર્થ નથી Read More »

તમારા સમયનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપયોગ આ છે

*તમારા સમયનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપયોગ આ છે* `”…જે વસ્તુઓને મોટાભાગના લોકો મહત્વપૂર્ણ માને છે તે પરમેશ્વર માટે નકામી છે.” લૂક ૧૬:૧૫, CEV અનુસાર` દુનિયાના મૂલ્યો ઘણીવાર પરમેશ્વરના મૂલ્યોથી સીધા વિપરીત હોય છે. સમાજ જે બાબતોને માન આપે છે તે પરમેશ્વરની નજરમાં ખુબ ઓછું મહત્વ ધરાવે છે, અને પરમેશ્વર જેને મૂલ્યવાન માને છે તેને

તમારા સમયનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપયોગ આ છે Read More »

બાઇબલ વાંચનનો હેતુ – પરમેશ્વરની શોધ કરવી

*બાઇબલ વાંચનનો હેતુ – પરમેશ્વરની શોધ કરવી* _`તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” (ઈર્મિયા 29:13)`_ આપણામાંથી ઘણા લોકો માટે, વચનનું વાંચન એ ફક્ત દૈનિક રીતે પૂર્ણ કરવાની એક વિધિ અથવા પ્રવૃત્તિ બની ગયું છે. આમ કરવાથી, આપણે વચન વાંચવાનો કંટાળો અનુભવીએ છીએ અને એકવિધતા અનુભવીએ છીએ. પરંતુ પરમેશ્વરનું

બાઇબલ વાંચનનો હેતુ – પરમેશ્વરની શોધ કરવી Read More »

લોકોની સમક્ષ પોતાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો

*લોકોની સમક્ષ પોતાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો* `ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ પરમેશ્વર જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે પરમેશ્વરની આગળ તો ધિક્કારને પાત્ર છે.” લૂક ૧૬:૧૫,` પહેલાં પોતાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો: જેઓ માનતા

લોકોની સમક્ષ પોતાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો Read More »

તેમના માટે બલિદાન આપેલું જીવન

*તેમના માટે બલિદાન આપેલું જીવન* `કારણ કે ખ્રિસ્તનો પ્રેમ છે જે આપણા જુસ્સાને બળ આપે છે અને આપણને મજબૂતીથી પકડી રાખે છે, કારણ કે આપણને ખાતરી છે કે તેમણે આપણા બધા માટે પોતાનું જીવન આપી દીધું છે. આનો અર્થ એ છે કે બધા જ તેમની સાથે મૃત્યુ પામ્યા, જેથી જેઓ જીવે છે તેઓ હવે સ્વાર્થી

તેમના માટે બલિદાન આપેલું જીવન Read More »

આ બગાડ શા માટે?

*આ બગાડ શા માટે?* `ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં ખાતો હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું. ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ

આ બગાડ શા માટે? Read More »

ઉકેલ બનો!

*ઉકેલ બનો!* `પરમેશ્વર સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે; તારા શત્રુઓ પર રાજ કર. સ્તોત્રસંહિતા ૧૧૦:૨` અત્યારે પૃથ્વી પર અંધકાર, ઉદાસી અને કાળાશ પ્રવર્તી રહી છે. તે એટલા માટે છે કે લોકોને તેમના બધા પ્રશ્નોના જવાબો શોધવાની ફરજ પાડવામાં આવશે, જે ફક્ત પરમેશ્વરમાં જ મળશે. _કારણ કે આપણે જાણીએ છીએ કે સમગ્ર સૃષ્ટિ પરમેશ્વર-સર્જિત દરેક વસ્તુ

ઉકેલ બનો! Read More »

Scroll to Top
Call Now Button