ASHOK MARTIN MINISTRIES

Daily Bread (Gujarati)

અગ્નિથી ભરેલા લોકોની સેના

*અગ્નિથી ભરેલા લોકોની સેના* પર્વતો પર પ્રભાત ફેલાતી હોય તેમ એક મોટું અને શક્તિશાળી સૈન્ય આવે છે, જેવું પ્રાચીન સમયમાં ક્યારેય નહોતું અને આવનારા યુગોમાં ક્યારેય નહીં હોય. તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે, તેમની પાછળ જ્વાળા ભભૂકી ઊઠે છે. તેમની આગળ ભૂમિ એદનના બગીચા જેવી છે, તેમની પાછળ, રણનો ઉજ્જડ ભાગ – તેઓથી કંઈ […]

અગ્નિથી ભરેલા લોકોની સેના Read More »

પરિણામો પરમેશ્વર પર છોડી દો

*પરિણામો પરમેશ્વર પર છોડી દો* `સુવાર્તા પ્રગટ કરવી તે મારા અભિમાનનું કારણ નથી સુવાર્તા પ્રગટ કરવી એ તો મારી ફરજ છે – એ મારે કરવું જ જોઈએ. જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે. 1 કરિંથ 9:16` પરમેશ્વરના વચનના સેવકો ઘણીવાર આશ્ચર્ય પામે છે કે પ્રચાર કર્યા પછી અથવા શીખવ્યા પછી તેમના

પરિણામો પરમેશ્વર પર છોડી દો Read More »

આજ્ઞાપાલન અને બલિદાન

*આજ્ઞાપાલન અને બલિદાન* `જુઓ, બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે. ૧ શમુએલ ૧૫:૨૨` જે ક્ષણે તમે નવો જન્મ લો છો, ત્યારે તમારું જીવન તમારું રહેતુ નથી, હકીકતમાં તમારું જીવન પહેલાથી જ તમારું નહોતું, તે તમે જે પણ આત્માને તમારું હૃદય આપ્યું હતું, તેને સમર્પિત કરવામાં આવ્યું હતું, પછી ભલે

આજ્ઞાપાલન અને બલિદાન Read More »

તમારા દરજ્જાનો ક્ર્મ વધે

*તમારા દરજ્જાનો ક્ર્મ વધે* `અને તેથી તમે પરમેશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દ્રઢ ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો. એફેસસ 6:13` જો તમે પરમેશ્વર પ્રત્યે બેદરકાર જણાશો, તો તમને ગમે કે ન ગમે, તમારી આધ્યાત્મિકતાનો ખુલાસો થઇ જશે, જો તમે સૌથી ધનિક વ્યક્તિ હોવ

તમારા દરજ્જાનો ક્ર્મ વધે Read More »

સળગતી ડાળીઓ

*સળગતી ડાળીઓ* `જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.યોહાન ૧૫:૬` નકામી વસ્તુને બાળી નાખવી એ ધર્મત્યાગનું વર્ણન કરવા માટે પવિત્રશાસ્ત્રમાં વારંવાર ઉપયોગમાં લેવાતી એક ઉત્તેજક ઉપમા છે. આપણે તેને

સળગતી ડાળીઓ Read More »

હતાશા!

*હતાશા!* `મારા મનમાં [ચિંતાગ્રસ્ત] વિચારોની ભીડમાં, તમારા દિલાસા મારા આત્માને ખુશ અને પ્રસન્ન કરે છે! સ્તોત્રસંહિતા ૯૪:૧૯ AMPC અનુસાર` કોઈ વ્યક્તિ હતાશાના ઊંડાણમાં કેવી રીતે સરી પડે છે? કોઈ વ્યક્તિ કહી શકે છે _”તે મારા પર આવી જાય છે, અને મને ખબર નથી કે મને શું થાય છે.”_ કોઈ બીજી વ્યક્તિ કહી શકે છે, _”હું

હતાશા! Read More »

દુશ્મનોએ તમારા આદેશનું પાલન કરવું જ પડશે!

*દુશ્મનોએ તમારા આદેશનું પાલન કરવું જ પડશે!* `મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે. પરદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે, અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે. સ્તોત્રસંહિતા ૧૮:૪૪-૪૫` જ્યારે કોઈ દુષ્ટતા સાચા ખ્રિસ્તીનો સામનો કરે છે ત્યારે તે છુપાઈ જવાનો પ્રયાસ કરે છે. કંઈક એવું

દુશ્મનોએ તમારા આદેશનું પાલન કરવું જ પડશે! Read More »

પરમેશ્વર આજે તમારું સન્માન વધારશે!

*પરમેશ્વર આજે તમારું સન્માન વધારશે!* `જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે. સુભાષિતો 27:18` સન્માનનો અર્થ આદર છે. કોઈ પણ માણસના જીવનમાં આદર અને સન્માનનો અભાવ તિરસ્કાર અને ઉપહાસ સમાન છે. પનિન્નાહ દ્વારા હાન્નાનો ઉપહાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે દિવસે હાન્નાનું સન્માન કરવામાં

પરમેશ્વર આજે તમારું સન્માન વધારશે! Read More »

તમારા સ્વપ્નને છોડશો નહીં!

*તમારા સ્વપ્નને છોડશો નહીં!* `તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ પરમેશ્વર કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. ઈર્મિયા 29:11` સપનાં સિદ્ધ થાય તે પહેલાં જ કલ્પના કરવામાં આવે છે. સ્વપ્નના જન્મ

તમારા સ્વપ્નને છોડશો નહીં! Read More »

ઘઉંનો દાણો

*ઘઉંનો દાણો* `ખરેખર, હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે..” યોહાન 12:24` પરમેશ્વરનો એક માત્ર પુત્ર તેમનો પ્રથમજનિત પુત્ર કેવી રીતે

ઘઉંનો દાણો Read More »

Scroll to Top
Call Now Button