ઉકેલ બનો!
*ઉકેલ બનો!* `પરમેશ્વર સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે; તારા શત્રુઓ પર રાજ કર. સ્તોત્રસંહિતા ૧૧૦:૨` અત્યારે પૃથ્વી પર અંધકાર, ઉદાસી અને કાળાશ પ્રવર્તી રહી છે. તે એટલા માટે છે કે લોકોને તેમના બધા પ્રશ્નોના જવાબો શોધવાની ફરજ પાડવામાં આવશે, જે ફક્ત પરમેશ્વરમાં જ મળશે. _કારણ કે આપણે જાણીએ છીએ કે સમગ્ર સૃષ્ટિ પરમેશ્વર-સર્જિત દરેક વસ્તુ […]