પરમેશ્વરની યોજના કોણ રદ કરી શકે?
પરમેશ્વરની યોજના કોણ રદ કરી શકે? “કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું પરમેશ્વર આગળ કશું જ ચાલતું નથી.” સુભાષિતો 21:30 સૈન્યોના યહોવા, પરમેશ્વરે કહ્યું છે: “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે.” (યશાયા 14:24). તેમની સલાહ અટલ છે, તેમના હેતુઓ અટલ છે. દુશ્મન અતિક્રમણ કરી શકે છે, જુલમ કરી શકે છે […]
પરમેશ્વરની યોજના કોણ રદ કરી શકે? Read More »