ASHOK MARTIN MINISTRIES

Daily Bread (Gujarati)

દરરોજ પ્રયત્ન કરો!

દરરોજ પ્રયત્ન કરો! `તમે જાણો છો કે દરેક દોડનાર સ્પર્ધામાં દોડે છે, પરંતુ માત્ર એકજ દોડનાર પુરસ્કૃત થાય છે. તેથી એવી રીતે દોડો કે તમને ઇનામ મળે. 1 કરિંથ 9:24` આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા આત્માનો દુશ્મન, શેતાન, ગર્જના કરતા સિંહની જેમ કોઈ મળે તેને ખાઈ જવાની શોધમાં ફરે છે (1 પિતર 5:8). […]

દરરોજ પ્રયત્ન કરો! Read More »

આપણે ઈસુને શું કહીશું કે આપણે આપણા જીવન સાથે શું કર્યું?

*આપણે ઈસુને શું કહીશું કે આપણે આપણા જીવન સાથે શું કર્યું?* `આપણે બધાએ ખ્રિસ્તની સામે ન્યાય માટે ઉપસ્થિત થવું જ પડશે. તેને જે મળવું જોઈએ તે દરેક વ્યક્તિને મળશે. જ્યારે તે તેના ભૌતિક શરીરમાં જીવતો હતો ત્યારે તેણે જે કઈ સારું ખરાબ કર્યુ હશે તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે.2 કરિંથ 5:10` શું તમે પરમેશ્વરના

આપણે ઈસુને શું કહીશું કે આપણે આપણા જીવન સાથે શું કર્યું? Read More »

આજ્ઞાપાલન પસંદ કરો!*

*આજ્ઞાપાલન પસંદ કરો!* `હે પરમેશ્વર, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો. સ્તોત્રસંહિતા 101:2` પરમેશ્વર દાઉદનો _”પોતાના હૃદય પ્રમાણેનો માણસ” તરીકે ઉલ્લેખ કરે છે_ (1 શમુએલ13:14; પ્રેષિતોનાં ચરિતો 13:22). આ વર્ણન દાઉદની પરમેશ્વરની આજ્ઞાઓ અને કાયદાઓનું પાલન કરવાની અગાઉની પસંદગીઓમાં પ્રતિબિંબિત થાય છે, જે પસંદગીઓ માત્ર તેના

આજ્ઞાપાલન પસંદ કરો!* Read More »

આપણા પરમેશ્વર એ પરમેશ્વર છે જે બોલે છે.

*આપણા પરમેશ્વર એ પરમેશ્વર છે જે બોલે છે.* `જુઓ, હું બારણાં આગળ ઉભો રહીને ખખડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે. (દર્શન 3:20)` પરમેશ્વર બોલનાર પરમેશ્વર છે. તેનો અર્થ એ છે કે તેમનો અવાજ બોલી

આપણા પરમેશ્વર એ પરમેશ્વર છે જે બોલે છે. Read More »

કંઈક સારું થવા દો!

*કંઈક સારું થવા દો!*   `પરમેશ્વર અભિમાનીને પાડે છે અને નમ્રને બચાવે છે. યોબ 22:29` ડર વાસ્તવમાં કોઈ ખરાબ વસ્તુ પર વિશ્વાસ કરવો છે. દુષ્ટતા પર વિશ્વાસ કરવો સ્વાભાવિક લાગે છે. તેનું કારણ એ છે કે સાચું માનવામાં નિષ્ફળ જવાથી-એટલે કે, પરમેશ્વરમાં વિશ્વાસ ના રાખવાથી -તમે એક શૂન્યાવકાશ બનાવો છો જ્યાં અનિષ્ટ લગભગ જાતે જ

કંઈક સારું થવા દો! Read More »

દાન આપીને પરમેશ્વરને માન આપો!

*દાન આપીને પરમેશ્વરને માન આપો!* `તારા ધનથી અને તારા પહેલા પાકથી પરમેશ્વરનું સન્માન કર.. સુભાષિતો 3:9` મંડળીમાં પરંપરાગત ઉપદેશોમાંનું એક બલિદાન આપવું છે- કે તમારે સમયાંતરે બલિદાન આપવું જોઈએ, અમુક સુવિધાઓથી દૂર રહેવું જોઈએ, પોતાને થોડા ઓછા કરવા જોઈએ અને તમારી જાતને મર્યાદિત કરવી જોઈએ જેથી તમારી પાસે પરમેશ્વરને આપવા માટે કંઈક વિશેષ-વિશિષ્ટ હોય. આ

દાન આપીને પરમેશ્વરને માન આપો! Read More »

એલ-રોઈ” પરમેશ્વર જે આપણને જુએ છે

“ એલ-રોઈ” પરમેશ્વર જે આપણને જુએ છે. `અને પરમેશ્વર જે તેની સાથે વાત કરતા હતા, તેમનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?” ‭ઉત્પત્તિ 16:13` “એલ-રોઈ” નો અર્થ પરમેશ્વર જુએ છે. એવો થાય છે. અને તે સત્ય છે. ‘એલ-રોઈ’ શબ્દનો ઉપયોગ જુના

એલ-રોઈ” પરમેશ્વર જે આપણને જુએ છે Read More »

Scroll to Top
Call Now Button